-
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. જેમ દરેક નામ પ્રમાણે રાશિચક્ર હોય છે, તેવી જ રીતે અંકશાસ્ત્રમાં દરેક સંખ્યા અનુસાર સંખ્યાઓ હોય છે.
-
જ્યોતિષોના મતે આ વર્ષની હોળી થોડી ખાસ છે કેમ કે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25મી માર્ચે થવાનું છે.ભારતમાં ચંદ્રગ્રહણને લઈને અનેક પ્રકારની માન્યતાઓ છે. પરંતુ આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી.
-
દેવ દર્શન: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે પૌરાણિક હનુમાનદાદાનું મંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિરે જે પણ ભક્ત શ્રદ્ધાથી દાદાને માનતા માને છે તેમની મનોકામના જરૂર પૂરી થાય છે
-
Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો