-
પોરબંદર જિલ્લામાં કોંગ્રેસના કદાવર નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો થઇ રહ્યો છે
-
અમેરિકામાં વસતા ભારતીયોમાં ચિંતાનાં વાદળો ધીમે ધીમે ઘેરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં રહસ્યમય સંજોગોમાં 10 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલ હુમલાને લઈ અમેરિકાની સરકાર...
-
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હીના મોવડી મંડળને સ્થાનિક સંગઠનના મજબૂત માણસને નવસારીથી લોકસભા ચૂંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે
-
સુરેન્દ્રનગરમાં ખનન માફીયાઓ બેફામ બન્યા છે. ફરી ખનન માફીયાઓ દ્વારા ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ કરતા શિવ મંદિર અને ધર્મશાળા સહિતને નુકશાન થયું હતું. આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.