બ્રેકિંગ ન્યુઝ
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
Last Updated: 05:19 PM, 27 April 2024
ફિલ્મ જગતના જાણીતા અભિનેતા અનુપમ ખેર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે BNI કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે લોકસભાની ચૂંટણીને લઈ તમામને મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન છે. ત્યારે તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાને ખ્યાલ છે કે કોને મત આપવાનો છે જનતાને અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરે.
અનુપમ ખેરે કહ્યું કે, રામ મંદિર આપણી એક ઘરોહર છે. 500 વર્ષ બાદ આયોધ્યા ખાતે રામ મંદિર બન્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષઠા વખતે હું પણ હાજર હતો મને આમંત્રણ મળ્યું હતું. દેશના તમામ નાગરીકને રામ મંદિરના દર્શન કરવા જવુ જોઈએ. આજે વિશ્વ કક્ષાએ ભારત દેશની અલગ ઓળખ ઉભી થઇ રહી છે.
વાંચવા જેવું: હેલિકોપ્ટરમાં બેસતા જ મમતા બેનર્જીનું સંતુલન બગડ્યું, પગમાં થઇ સામાન્ય ઇજા
અનુપમ ખેરે પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય પાસપોર્ટનું વિદેશમાં માન સન્માન વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણે એવી જગ્યાએ વોટ કરીએ કે, વોટ કર્યા બાદ રજૂઆત કરવાની જરૂર ન પડે. આપણો દેશ તે દિશામાં આગળ વધી રહ્યો છે. જે ફરીથી સોનાની ચીડિયા કહેવાશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ