બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ધર્મ / અક્ષય તૃતીયાના દિવસે ત્રણ રાશિના જાતકોની આર્થિક તંગી થશે દૂર, નવી પ્રોપર્ટી, ધનની થશે પ્રાપ્તિ

ધર્મ / અક્ષય તૃતીયાના દિવસે ત્રણ રાશિના જાતકોની આર્થિક તંગી થશે દૂર, નવી પ્રોપર્ટી, ધનની થશે પ્રાપ્તિ

Last Updated: 08:51 AM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય તૃતીયાના દિવસે ત્રણ રાશિના લોકોને મોટો આર્થિક ફાયદો થવા જઈ રહ્યો છે. જેમાં કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોની આર્થિક તંગી પણ દૂર થશે.

આ દશમી તારીખે શુક્રવારના રોજ અક્ષય તૃતીયા છે. અક્ષય તૃતીયાના દિવસે ધન કુબેર અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે તમે જે પણ શુભ કાર્ય કરો છો તેનું અક્ષય ફળ તમને મળે છે. આ વખતે ત્રણ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે. અમે તમને એ ત્રણ રાશિના જાતકો વિશે જણાવશું જેમને ભૂમિ, વાહન, જ્વેલરી સહિતના અનેક ફાયદા થશે, સાથે પરિવારમાં ઉન્નતિ, સમૃદ્ધિ પણ આવશે.

જ્યોતિષના મતે, અક્ષય તૃતીયાની શરૂઆત 10 મેના રોજ સવારે 4:17 વાગે થશે અને 11 તારીખે રાત્રે 2:50 વાગે પૂર્ણ થશે. આ દિવસે કન્યા, મકર, અને કુંભ રાશિના જાતકોને ખૂબ ફાયદો થવાનો છે. જેના વિશે તમને વિસ્તારથી જાણીશું.

કન્યા

કન્યા રાશિના લોકો આ દિવસે નવી પ્રોપર્ટી ખરીદી શકે છે. અક્ષય તૃતીયાના દિવસે તમે નવી ગાડી, પ્લોટ, ફ્લેટ જેવી વસ્તુઓ ખરીદી શકો છો. આ દિવસે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે ફળદાયી જ સાબીત થશે.

મકર

મકર રાશિના જાતકોને અક્ષય તૃતીયાના દિવસે કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારો કોઈ રોકાયેલો પ્રોજેક્ટ ફાઇનલ થઈ શકે છે અથવા કોઈ પ્રોપર્ટી ડીલ પણ ફાયનલ થઈ શકે છે. જેનાથી તમને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.

વધુ વાંચો : '15 સેકન્ડ માટે પોલીસ હટાવી દો પછી..', ઔવેસી ભાઈઓને ટાર્ગેટ કરી નવનીત રાણાનું વિવાદિત નિવેદન

કુંભ

આ રાશિના જે જાતકો વ્યાપારમાં જોડાયેલા છે તેમને અક્ષય તૃતીયાના દિવસે ધન લાભ થશે. તેનાથી તમે આર્થિક સંકટમાંથી બહાર નીકળી શકો છો. તમે આ દરમિયાન કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા ઈચ્છો છો તો તેના દરેક પાસાને ચેક કરી લો. આગળ વધવા તમારા બીઝનેસ પાર્ટનરની કેટલીક બાબતો નજરઅંદાજ પણ કરવી પડશે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ