ભાવનગર / જાણો તળાજા નજીક આવેલ પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવનું ધાર્મિક મહત્વ

wonderful beach gopnath temple bhavnagar

શ્રાવણની શરૂઆત સાથે જ સમગ્ર ભારતનાં શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી ઊઠે છે. શિવની ભક્તિ આખું વર્ષ ચાલે જ છે, પરંતુ ભોળાનાથની વિશેષ પૂજા- અર્ચના શ્રાવણ મહિનામાં ચરમસીમાએ પહોંચે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ