કોરોના વાયરસ / ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલી કોરોનાની બીજી લહેરને માટે WHOએ આપ્યું આ કારણ, જાણો શું કહ્યું

who says religious and political program contributed for spread of covid 19 infections

WHOએ કહ્યું કે દેશમાં કોરોનાની બીજી લહેરના ઝડપથી ફેલાવવામાં અનેક સંભવિત વાતો જેમકે ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં લોકોની ભીડ અને એકમેકને મળવું તે જવાબદાર રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ