Ek Vaat Kau / મિથેનોલ આલ્કોહોલ છે શું? લઠ્ઠો પીધા બાદ મોત કેમ થાય છે? સમજો સરળ ભાષામાં

ગુજરાતના બોટાદમાં બનેલો લઠ્ઠાકાંડ અનેક લોકોને ભરખી ગયો. કોઈએ બાપ તો કોઈએ ભાઇ ગુમાવ્યો. આ ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું છે. ત્યારે લઠ્ઠાકાંડ શું છે અને કયા કારણે બને છે આવી ઘટના તે જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ