રાજનીતિ / ઝંડો હટાવવાને લઇને BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ, 4ના મોત

West Bengal BJP-TMC clash in Basirhat, 4 dead

લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં હિંસા શાંત થવાનું નામ લેતી નથી. શનિવારે સાંજે 24 પરગના જિલ્લાના નજત વિસ્તારમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. બંને પાર્ટીઓના સૂત્રોએ આ અંગેનો દાવો કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ