રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ હરકતમાં આવ્યો છે. તાજેતરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કરતા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકાર સંવેદનશીલ છે. છેલ્લા 4 દિવસમાં 3 દુષ્કર્મની ઘટના બની છે જેની ખરેખર ગંભીર બાબત છે.
અર્જુન કપૂર તેની અપકમિંગ ફિલ્મ 'પાનીપત'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અર્જુનનો લુક તેની અગાઉની ફિલ્મો કરતાં સાવ અલગ છે. આ લુક હાંસલ કરવા માટે અર્જુને પોતાની જાતમાં ઘણાં ચેન્જિસ કર્યા છે....