રાહતના સમાચાર / નર્મદાઃ સરદાર સરોવર ડેમની સપાટીમાં નોંધાયો વધારો

Water Increase in Sardar Sarovar Dam

રાજ્યમાં પાણીની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં હાલ 2થી 3 સેમી જેટલો વધારો થયો છે. આમ હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 119.47 મીટરે પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ