રાજનીતિ / મધ્યપ્રદેશનાં મહાભારતમાં ગુજરાતની ભૂમિકા, આ રાજપરિવારે મોદી-સિંધિયા વચ્ચે કરી મધ્યસ્થતા

vadodara royal family mediate between jyotiraditya scindia and narendra modi

મધ્યપ્રદેશમાં રાજનીતિનાં મહાભારત બાદ આખરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું. તે ખૂબ જલ્દી ભાજપમાં સામેલ પણ થઇ શકે છે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ તેમણે સોનિયા ગાંધીને રાજીનામું સોપ્યું. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સાથે સિંધિયાની મુલાકાત કરાવવામાં સિંધિયાનાં સાસરી પક્ષ વડોદરાનાં રાજપરિવારે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ