આફત / ઉત્તરપ્રદેશમાં વાવાઝોડાનો કહેર યથાવત્, 26 લોકોના મોત, 57 સારવાર હેઠળ

Uttar Pradesh Hurricanes: 26 people death 57 under treatment

ઉત્તરપ્રદેશમાં છેલ્લા 2 દિવસથી વાવઝોડાના કારણે 26 લોકોના મોત થયા છે. યૂપીમાં હજી પણ વાવાઝોડાનો કહેર યથાવત્ છે. 6 અને 7 જૂને અલગ અલગ વિસ્તારમાં વાવાઝોડું આવતા અનેક કાચા મકાનો તબાહ થયા હતા જેમા 26 લોકોના મોત થયા. જ્યારે 57 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ