ક્રિકેટ / તો રૉબિન ઉથપ્પાએ આત્મહત્યા કરી લીધી હોત.... જાણો શું હતું કારણ

uthappa talks about his depression

ભારતની 2007ની ટી20 વર્લ્ડકપની જીતના મહત્વના સદસ્ય રૉબિન ઉથપ્પાએ જણાવ્યું કે તેમના જીવનના 2 વર્ષ તેમણે આત્મહત્યાના વિચારો કર્યા છે. ક્રિકેટ એકમાત્ર કારણ હતું કે તેમણે પોતાની જાતને આત્મહત્યા કરવાથી રોક્યા હતા. ભારત માટે 46 વન ડે અને 13 T-20 મૅચ રમી ચૂકેલા ઉથપ્પાને આ વર્ષે રાજસ્થાન રોયલ્સે 3 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા પરંતુ કોરોના મહામારીના કારણે IPL કેન્સલ કરવી પડી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ