હોબાળો / અમદાવાદની સ્કૂલમાં રિસેસ બાદ ધો.9નો વિદ્યાર્થી ગુમ: પ્રિન્સિપાલે કહ્યું વાલીની બીકે ગયો હશે, માતા-પિતાએ લગાવ્યા ગંભીર આરોપ

Uproar in Ahmedabad Raghuveer Vidya Vihar School

અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં આવેલી એક શાળામાંથી ધોરણ-9નો વિદ્યાર્થી ગુમ થઈ જતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીના પરિવારે શિક્ષકના ઠપકા બાદ વિદ્યાર્થી ગુમ થયાનો આક્ષેપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ