બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. માતાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય. સવારે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં માતાનું ધ્યાન કરો. શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી લો.
હિન્દુ ધર્મમાં મંત્ર જાપનું ખૂબ જ મહત્વ રહેલું છે. માતા લક્ષ્મીના આ મંત્રનો 108 વાર જાપ કરવાથી માતા ખૂબ પ્રસન્ન થાય છે. મંત્રઃ ॐ श्रीं श्रीये नम:
ADVERTISEMENT

મા લક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરતી નથી જ્યાં લડાઇ-ઝઘડા અથવા અશાંતિનું વાતાવરણ હોય. જ્યાં પ્રેમ અને શાંતિ હોય એવા ઘરમાં મા લક્ષ્મી સદાય વાસ કરે છે.
ADVERTISEMENT
મા લક્ષ્મીનો એક રૂપ અન્ન પણ છે. જેથી દરેકે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ક્યારે અન્નનો બગાડ ન થાય. હમેશાં ધ્યાન રાખવું કે અન્નનો ક્યારેય અપમાન ન થાય. નહીં તો લક્ષ્મીજી રિસાઈ જશે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ નહીં આવે.
દર શુક્રવારે તમારી યોગ્યતા અનુસાર દેવી લક્ષ્મીને ખીર, દાડમ, પાન, સફેદ કે પીળી મીઠાઈ, મખાણા, સિંઘાડા, પતાશા વગેરે અર્પણ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.