જવાબ / UNમાં પાકિસ્તાન પર ભારતનો પ્રહાર, કહ્યું-ઇમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલું

un Vidisha Maitra first secretary

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. સયુંક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે ઇમરાન ખાને સયુંક્ત રાષ્ટ્રના મંચનો ખોટો ઉપયોગ કર્યો છે. ઇમરાન ખાનનું ભાષણ નફરતથી ભરેલું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ