બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 07:31 PM, 6 May 2022
ADVERTISEMENT
યુઆઈડીએઆઈએ આધાર ફ્રોડથી બચાવવા માટે સલાહ આપી
આધાર નંબર જાહેર કરનારી સંસ્થા યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા એટલેકે યુઆઈડીએઆઈએ આધાર ફ્રોડથી બચાવવા માટે સલાહ આપી છે. તમારું આધાર કાયદેસર છે કે નહીં, ઓનલાઈન અને ઑફલાઈન બંને રીતે તમે તેની સરળતાથી જાણકારી મેળવી શકો છો. યુઆઈડીએઆઈએ કહ્યું છે કે તમારું આધાર ઑનલાઈન વેરિફાઈ થઇ શકે છે. આધાર કાર્ડધારકની ઉંમર, જેન્ડર, રાજ્ય અને મોબાઈલના અંતિમ ત્રણ પોઈન્ટ વિશે 'માઈ આધાર ડૉટ યુઆઈડીએઆઈ ડૉટ ઈન' પર જઇને વેરિફાઈ કરી શકાય છે.
ADVERTISEMENT
ક્યુઆર કોડ પરથી જાણકારી વેરિફાઈ કરી શકાય છે
જ્યા સુધી ઑફલાઈન વેરિફિકેશનનો સવાલ છે, આધાર કાર્ડના ક્યુઆર કોડ પરથી જાણકારી વેરિફાઈ કરી શકાય છે. ભલે તમારા આધાર કાર્ડની સાથે છેડછાડ થઇ હોય. પરંતુ ક્યુઆર કોડની માહિતી સુરક્ષિત છે. ક્યુઆર કોડને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર તૈયાર આધાર ક્યુઆર સ્કેનર એપ દ્વારા વાંચી શકાય છે. હાલમાં યુઆઈડીએઆઈએ માર્કેટમાં તૈયાર કરવામાં આવેલા PVCC Aadhar Card પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ રીતે કરો વેરિફાઈ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Stock Market Update / ખુલતાની સાથે જ સેન્સેક્સ 78000ને પાર, તો નિફ્ટી...! આ 10 શેરમાં જબરદસ્ત ઉછાળો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT