મુંબઈ / લોકડાઉન 4.0 ને લઈને આ રાજ્યની સરકારે આપ્યા ખાસ સંકેત, જાણી લો નવા નિયમો

uddhav thackeray signs to increase lockdown till may 31 some areas will get exemption

કોરોના વાયરસમાં ભારતમાં જો કોઈ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત હોય તો તે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં હાલ સુધીમાં સંક્રમિતોની સંખ્યા 27524 સુધી પહોંચી છે. લોકડાઉન 4.0ને લઈને રાજ્યની સરકારે કેટલાક ખાસ સંકેત આપ્યા છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે લોકડાઉનને 31 મે સુધી લંબાવવાના સંકેત આપ્યા છે તો કેટલીક બાબતોમાં છૂટછાટ આપવાનું પણ જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ