Ek Vaat Kau / તમારા વાહનનું ટાયર ક્યારે બદલવું જોઈએ, આ રીતે બચાવો પૈસા

આજના મંદીની અસરમાં આપણે પૈસા બચાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. આવામાં આપણે મહિનાના બજેટમાં ઘણી કાપ-કૂપ કરતા હોઈએ છીએ ત્યારે તમારે પૈસાની બચત કરવા માટે તમારા વાહન પર ધ્યાન આપવાની જરૂર છે. જી હા, કારણ કે વાહનના ટાયરનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે કરવામાં આવે તો તેની આવરદા વધી જાય છે. આમ તમારી આડકતરી રીતે સારા એવા પૈસા બચે છે. ત્યારે જાણો આજની Ek Vaat Kau માં ટાયર ક્યારે બદલવા જોઈએ અને કેવી રીતે તેનું યોગ્ય મેઈન્ટેનન્સ કરવું જોઈએ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ