ધર્મ / તુલસીના પાન તોડતી વખતે ભૂલથી પણ ન કરો આવી ભૂલ, ઘરમાંથી રિસાઈને જતા રહેશે માતા લક્ષ્મી

tulsi leaves plucking maa lakshmi tulsi todvana niyam never do these mistake

ભગવાન વિષ્ણુને પ્રિય તુલસીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ મળે છે. પરંતુ તુલસીની પૂજા કરવાના કેટલાક નિયમો છે. તેમની અવગણના દેવી લક્ષ્મીને નારાજ કરે છે. તુલસી પૂજામાં શું સાવધાની રાખવી જોઈએ જાણો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ