ચીનની વિસ્તારવાદી નીતિને કારણે તિબેટમાં રહેતા લોકો પણ પરેશાન, રાષ્ટ્રીય રાજધાનીમાં ચીની દૂતાવાસની બહાર વિરોધ કરી રહેલા યુવાનોએ તિબેટની આઝાદીની માંગ કરી
ચીનની વિસ્તારવાદી નીતિના લીધે આક્રોશ
તિબેટમાં પણ ચીનની દખલગીરી
ચીની દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન
ચીનની વિસ્તારવાદી નીતિને કારણે તાઈવાન ઉપરાંત તિબેટમાં રહેતા લોકો પણ પરેશાન છે. તિબેટમાં ચીનની દખલગીરીને કારણે આક્રોશ છે. ઘટનાક્રમ મુજબ તિબેટીયન યુવાનોએ ચીની દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું. રાષ્ટ્રીય રાજધાનીમાં ચીની દૂતાવાસની બહાર વિરોધ કરી રહેલા યુવાનોએ તિબેટની આઝાદીની માંગ કરી હતી.
We demand that Tibet be freed & GoI supports us with this demand. China needs to be stopped. Mass collection of DNA, killings must be halted: A protestor pic.twitter.com/18F4j3m7fp
તિબેટની આઝાનીની માંગ ઉગ્ર
તિબેટની આઝાદીની માંગ કરી રહેલા એક પ્રદર્શનકારીએ કહ્યું, "અમે માંગ કરીએ છીએ કે તિબેટને આઝાદ કરવામાં આવે." ભારત સરકાર આ માંગને સમર્થન આપે છે. ચીને રોકવું પડશે. ડીએનએનું સામૂહિક સંગ્રહ અને મોટા પાયે થતી હત્યાઓ બંધ થવી જોઈએ.