દુર્ઘટના / જામનગરમાં મકાન ધરાશાયી થયાની 30 કલાક બાદ ત્રીજી વ્યક્તિનો મૃતદેહ મળ્યો

Three killed after under construction building collapses in jamnagar

જામનગરમાં ગઇકાલે દેવુભાના ચોક વિસ્તારમાં બે માળનું એક મકાન ધરાશાયી થયુ હતું. મકાનમાં સમારકામ દરમિયાન મકાનની છત ધરાશાયી થઈ હતી. આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે કુલ 3ના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ