દુર્ઘટના / પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં 10થી વધુ લોકો સવાર બોટ પલટી, 3ના મોત

three died boat capsized soldhara village lake chikhli navsari

નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામે બોટ પલટવાની મોટી ઘટના બની હતી. પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા કૃત્રિમ તળાવમાં અચાનક બોટ પલટી હતી. આ બોટમાં 10થી વધુ લોકો સવાર હતા. બોટ પલટવાની દુર્ઘટનામાં દોઢ વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ