બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Pooja Khunti
Last Updated: 10:35 AM, 21 February 2024
ઘણા લોકોને ઝાડ અને બગીચાનો ખૂબ જ શોખ હોય છે. બગીચો તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પાડે છે. આ સાથે તે તમારા ઘરની સુંદરતા પણ વધારે છે. ઘણીવાર લોકો તેમની જાણ બહાર કોઈ એવા છોડ ઉગાડી દે છે, જે તમારા માટે દુર્ભાગ્યને નિમંત્રણ આપવાનું કામ કરે છે. જાણો, જ્યોતિષના કહ્યા મુજબ આ છોડને ઉગાડવાથી શું થાય છે.
આ ઝાડ તમારા ઘરની આસપાસ ન ઉગાડવા જોઈએ
મદારનું ઝાડ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મદારનું ઝાડ ન લગાવવું જોઈએ. મદારના છોડમાંથી દૂધ નીકળે છે. જે પરિવારના લોકો વચ્ચે નકારાત્મક વાતાવરણ ઊભું કરે છે. ઘરમાં તણાવ વધી જાય છે. કોઈ પણ કારણ વગર ઘરમાં ઝઘડા થવા લાગે છે.
પીપળાનું ઝાડ
વાસ્તુ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિ ઘરમાં પીપળાનું ઝાડ લગાવે છે, તેને આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે છે. આમ તો પીપળાનું ઝાડ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. પરતું પીપળાનાં ઝાડને ઘરમાં ન લગાવવું જોઈએ.
વાંચવા જેવું: આ ત્રણ તારીખોમાં જન્મેલા લોકોને શનિદેવ સાથે હોય છે ગાઢ સંબંધ, જીવનમાં ખૂબ કરે છે કમાણી
આમલીનું ઝાડ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની આસપાસ આમલીનું ઝાડ ન લગાવવું જોઈએ. તેનાથી ઘરના લોકો બીમાર પડી શકે છે. આમલીનું ઝાડ ઘરના વાતાવરણને તણાવ યુક્ત રાખે છે.
કાંટાવાળા ઝાડ ન લગાવવા જોઈએ
ઘરની આસપાસ કાંટાવાળા ઝાડ લગાવવામાં આવે તો ઘરનું વાતાવરણ નકારાત્મક રહે છે. ઘરના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ખજૂરનું ઝાડ
ધાર્મિક માન્યતાઓ મુજબ ઘરમાં ખજૂરનું ઝાડ ન લગાવવું જોઈએ. તે જીવનમાં બાધા ઉત્પન્ન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army