ધર્મ / રોજ કરો આ 1 શબ્દનો મંત્રજાપ, મળશે અનેક કષ્ટમાંથી જલ્દી રાહત

there is miraculous power in om chant in this way you will get relief from every suffering

ૐ મંત્ર તો દરેક લોકોએ સાંભળ્યો જ હશે. પરંતુ કદાચ તે મંત્રનો જાપ કરવાથી થતા ચમત્કારો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ૐ માત્ર એક મંત્ર જ નથી, પરંતુ અપાર શક્તિનો સ્ત્રોત છે. ૐ શબ્દ ત્રણ સ્વરોનો બનેલો છે. અ, ઉ અને મ. જેને વેદોમાંથી લેવામાં આવ્યા છે. આ ત્રણેય અક્ષર પરમ બ્રહ્મને દર્શાવે છે. તેમાં આખા બ્રહ્માંડનું જ્ઞાન સમાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ