સલમાન ખાનના લવયાત્રી ફિલ્મનો વિવાદ સમવાનું નામ નથી લેતો આ ફિલમમાં હિન્દૂના આરાધનાના પર્વ નવરાત્રીને તોડી હિન્દૂઓની લાગણી દુભાય તેવીરીતે રજૂઆત કરવામાં આવી છે અને તેમાં રહેલા સંવાદોના કારણે પણ લોકો ની લાગણી દુભાય તેવી સ્થિતિ છે.
ત્યારે આ ફિલ્મના માત્ર નામ બદલાવથી નહીં પણ તેમાં રહેલા સંવાદો પણ બદલાવની માંગ કરવામાં આવી છે કયા મુદ્દે આજે વડોદરાના હિન્દૂ સંગઠનો એક થઇને રેલીનું આયોજન કર્યું હતું અને ગાંધીનગર ગૃહથી રેલી સરૂ કરીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને લવ યાત્રી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાણી માંગ કરી હતી.