રાજનીતિ / જેમના આંસુ લૂછવા જોઈએ, સરકાર તેમના પર અશ્રુગેસના ગોળા છોડી રહી છે : રાહુલ ગાંધીનો સરકારને ટોણો

The government is dropping tear gas on those whose tears should be wiped away: Rahul Gandhi scoffs at the government

કોરોના કાળમાં મોદી સરકારની ઉપર સતત પ્રહાર કરતા રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરીથી એકવાર મોદી સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું હતું, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારની જીદના લીધે 60થી વધુ ખેડૂતોના મોત નિપજ્યા છે જો કે સરકાર ટસથી મસ નથી થઇ રહી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ