પંજાબ / 76 દિવસ બાદ ભારતીય સેનાના પાયલોટનો મૃતદેહ મળ્યો, 3 ઓગસ્ટે રંજિત સાગર ડેમમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

The body of the pilot was found 76 days later

પંજાબના રંજીત સાગર ડેમમાં 3 ઓગસ્ટે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમા 2 પાયલોટના મોત થયા હતા. જોકે 2 પૈકી એક પાયલોટનો મૃતદેહ આજે 76 દિવસ બાદ મળી આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ