બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Khevna
Last Updated: 11:27 AM, 16 September 2022
26 સપ્ટેમ્બરથી શરુ થાય છે નવરાત્રી
શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. આ દરમિયાન ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી માં આદિશક્તિનાં નવ સ્વરૂપોની નવ દિવસો સુધી પૂજા - અર્ચના કરશે. આ દરમિયાન ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ પણ થાય છે.
નવરાત્રી દરમિયાન માંની પૂજા કરી રહ્યા છો, તો તમારું મોં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો. આ દિશાનાં સ્વામી સૂર્યદેવ છે. સાંજનાં સમયે ઘીનો દીવો કરો, આમ કરવું શુભ માનવામાં આવે છે.
માંનાં નવ સ્વરૂપોની કરવામાં આવે છે પૂજા
નવરાત્રીમાં જો માંને પ્રસન્ન કરવા માંગો છો, તો ઘરના મુખ્ય દ્વાર પર સતત નવ દિવસો સુધી સ્વસ્તિક બનાવો. ચીહ્ન બનાવતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમાં ચૂનો અને હળદરનો ઉપયોગ કરવામાં આવે અને તે દરવાજાની બંને તરફ બનેલ હોય. સાથે જ આંબા તથા અશોકનાં પાંદડાનું તોરણ પણ બનાવો.
પૂજા સ્થળને સજાવવા માટે અને પૂજા માટે લાલ રંગનાં ફૂલોનો ઉપયોગ કરો. લાલ રંગનાં ફૂલો ચઢાવવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે. આ સાથે જ વસ્ત્ર, ચંદન, સાડી, ચુંદડી માટે પણ લાલ રંગનો જ ઉપયોગ કરો.
કળશ સ્થાપના
નવરાત્રીનાં પહેલા દિવસે માંનાં કળશની સ્થાપના કરવામાં આવે છે. કળશ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે માંની મૂર્તિ અને કળશ ઇશાન કોણની દિશા તરફ રહે. આ દિશાને દેવતાઓની જગ્યા જણાવવામાં આવી છે.
માં દુર્ગાની મૂર્તિ અને કળશ સ્થાપના માટે ચંદનની ચોકીનો ઉપયોગ કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. ચંદનની ચોકી પર જ કળશ અને મૂર્તિ રાખવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News