બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / symptoms of pyorrhea try these home remedies to get rid of pyorrhea

હેલ્થ / દાંત સડવા લાગ્યા, મોંમાંથી દુર્ગંધ આવે છે? તો હોઇ શકે છે પાયરિયાના લક્ષણ, બચવા અપનાવો આ ઉપાય

Arohi

Last Updated: 10:12 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Symptoms Of Pyorrhea: પાયરિયાથી બચવા માટે તમને ઓરલ હાઈઝીનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પેઢાની આ બીમારીથી બચવા માટે તમે પણ આ ઘરગથ્થુ ઉપાય કરી શકો છો.

ઘણી વખત લોકોના મોંઢામાંથી ખૂબ જ વધારે દુર્ગંધ આવે છે જેના કારણે તેમને બીજાની સામે શરમમાં મુકાવવું પડે છે. તમને જણાવી દઈએ કે દાંતમાં દુખાવો અને મોંઢામાંથી દુર્ગંધ આવવા પાછળના કારણોમાંથી એક હોઈ શકે છે પાયરિયા. પાયરિયા પેઢાની એક ખૂબ જ ગંભીર બીમારી છે. આ બીમારીમાં તમારા દાંત ધીરે ધીરે કમજોર થઈને સડવા લાગે છે. જાણો તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકો. 

શું છે પાયેરિયા? 
જો દાંતને સારી રીતે સાફ ન કરવામાં આવે તો દાંતની નીચે બેક્ટેરિયા જમા થવા લાગે છે ધીરે-ધીરે દાંતોને પોલા કરી નાખે છે. ધીરે ધીરે આ બેક્ટેરિયા પેઢાને કમજોર કરી નાખે છે અને જડબાના હાડકાને ઓગાળવા લાગે છે. આ કારણે હાડકા ધીરે ધીરે ઓગળવાના શરૂ થઈ જાય છે. આ સ્થિતિને પાયેરિયા કહેવાય છે. 

પાયેરિયાના લક્ષણ 

  • પેઢામાં સોજો 
  • મોંઢામાંથી હંમેશા દુર્ગંધ આવવી 
  • દાંતો અને પેઢામાં સતત દુખાવો થવો 
  • મસલ્સથી લોહી આવવું 
  • દાંતોની વચ્ચે ખોલી જગ્યા થઈ જવી 

પાયેરિયામાં ફાયદાકારક છે હળદર 
પાયેરિયાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હળદર ખૂબ જ ફાયદાકારક છે. હળદરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, એન્ટી-બેક્ટેરિયાલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણ મળી આવે છે જે પાયેરિયાની સમસ્યાથી છુટકારો આપે છે. 

વધુ વાંચો: ઉનાળામાં આ ફળોનું સેવન દૂર કરશે યુરિન ઈન્ફેક્શન, શરીરમાં પાણીની કમી પણ નહીં થવા દે

આ રીતે કરો હળદરનો ઉપયોગ
થોડી હળદરમાં સરસવનું તેલ મિક્સ કરીને દાંતો અને મસલ્સમાં હલકા હાથથી મસાજ કરો. તેના બાદ હુંફાળા પાણીથી કોગળા કરો. 
એક બાઉલમાં ત્રિફળા, હળદર, સરસવનું તેલ અને સિંધાલુ મીઠુ બરાબર પ્રમાણમાં લઈને મિક્સ કરો. આ મિક્સરને દાંતો અને મસલ્સમાં લગાવીને મસાજ કરો. 
1 કપ સાફ પાણીમાં 1 ટીસ્પૂન લવિંગ અને 1 ટીસ્પૂન હળદર પાવડર ધીમી ફ્લેમ પર 10-15 મિનિટ સુધી ઉકાળો. આ પાણીથી કોગળા કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ