બોલિવૂડ / સુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધીનો ખર્ચનો આંકડો ચોંકાવનારો, કરોડોના ખર્ચ બાદ પણ રિઝલ્ટ ઝીરો

Sushant Singh Rajput death case investigation cost is 5 crore rupees till date but no result so far ANN

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હજી સુધી ભલે કોઈ ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી પરંતુ એક કડવું સત્ય એ છે કે, આ હાઈ પ્રોફાઈલ કેસમાં જનતા દ્વારા ચૂકવેલા ટેક્સના કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા. રસપ્રદ એ પણ છે કે, આ મામલે તપાસનું બહાનું કાઢી ઘણાં અધિકારીઓએ દિલ્હીથી લઈને મુંબઈ સુધી ખૂબ હવાઈ યાત્રા કરી. જોકે, આ કેસથી કેસ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ માને છે કે આપણે સરકારી નોકરી કરીએ છીએ અને કોઈપણ તપાસનો હેતુ તેમાં ન્યાય આપવાનો છે, તેમાં કર્મચારી અધિકારીઓના પગારમાં કેટલી રકમ ખર્ચ થઈ એ જોવાનું કામ આપણું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ