અમૃત મહોત્સવ / સુરતની હોસ્પિટલની માનવતાને સલામ: સ્વતંત્રતાના 75 વર્ષે 750 બાળકોની કરશે સર્જરી વિનામૂલ્યે

Surat Kiran Hospital will conduct free surgery for 750 children in 1 year under Azadi Ka Amrit Mahotsav

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે. સુરતની કિરણ હોસ્પિટલ પણ આ મહોત્સવનો એક ભાગ બની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ