સુરત / અગ્નિકાંડ મામલે મૃતક બાળકોના પરિવારોએ હાઇકોર્ટમાં કરી અરજી 

Surat-Fire-case- deceased-Children-Families-Applying-High-Court

સુરતના તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મૃતક બાળકોના પરિવાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે, આ કેસની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ