સુનાવણી / અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, 15 ઓગસ્ટ સુધીનો આપ્યો સમય

Supreme Court hearing Ayodhya matter CJI Ranjan Gogoi

અયોધ્યામાં રામ મંદિર જમીન વિવાદના નિવારણ માટે રચાયેલી મધ્યસ્થતા પેનલના રિપોર્ટ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. 8 માર્ચે કોર્ટના આદેશ બાદ 3 સભ્યની પેનલની રચના કરાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાહની અદાલતે પેનલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ