નારાજગી / સુપ્રીમની ગુજરાત સરકારને ફટકાર, કોરોનાની સાચી સ્થિતિ બહાર લાવો, રાજકોટ અગ્નિકાંડમાં પણ સત્ય કોઈ દબાવી નહીં શકે

supreme court coronavirus and rajkot fire gujarat government

સુપ્રીમ કોર્ટ તરફથી ગુજરાત સરકારના વલણથી નારાજ થઇને જણાવ્યું કે રાજ્ય સરકાર કોરોના મુદ્દે સ્થિતિ છુપાવી રહી છે, સાચી સ્થિતિ બહાર આવવી જોઇએ. આ સાથે સુપ્રીમે રાજકોટ ઉદય હોસ્પિટલ અંગ્નિકાંડ મુદ્દે વેધક ટકોર કરતાં કહ્યું તથ્યોને કોઇ દબાવી શકતું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ