બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / ગુજરાત / રાજકોટ / Suicide Hasmukh Panchani owner restaurant in Rajkot commits suicide cause of death intact
Kishor
Last Updated: 05:06 PM, 5 July 2022
રાજકોટના જાણીતા પટેલ વિહાર રેસ્ટોરન્ટના સંચાલક હસમુખ પાંચાણીએ આજે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હસમુખ પાંચાણીએ વહેલી સવારે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા પોતાના ઘરે ગાળેફાંસો ખાઈને મોત વ્હાલું કરી લીધું હતું. પરિવારના મોભીના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. આ અંગે પરિવારજનોએ પોલસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. જોકે મોતનું કારણ અકબંધ હોવાથી પોલીસે કારણ જાણવાની દિશામાં કાર્યવાહી હાથ છે.
ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ હસમુખ પાંચાણીએ આપઘાત કરી લીધો
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા અને પટેલ વિહાર રેસ્ટોરન્ટ ચલાવતા હસમુખ પુરુષોત્તમભાઇ પાંચાણી નામના 65 વર્ષીય અધેડે અગમ્ય કારણસર આયખું ટૂંકાવ્યું છે. પોતાના ઘરની છતમા ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ હસમુખ પાંચાણીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે પરોઢીયે તેમના પત્ની જગ્યા હતા જ્યાં આધેડની લટકતી લાશ જોવા મળતા પત્નીના પગ તળેથી જામીન ખસકી ગઈ હતી. આ દરમિયાન રોકકળાટ થતાં પરિવાર અન્ય સભ્યોને જાણ થઇ હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
માલવિયાનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જયાં નિવેદનો નોંધી મૃતદેહને પોસ્ટમોટર્મ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલમાં મૃતક હસમુખના સબંધીઓના જણાવ્યા મુજબ હસમુખભાઈ આર્થિક સંકળામણ ભોગવતા હોય તેવું લાગી રહ્યું છે. જોકે આપઘાત અંગેનું કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પોલીસ તપાસ બાદ મોત અંગેનું કારણ સામે આવશે. નોંધનિય છે કે, મૃતક હસમુખ પાંચાણી સહીત ત્રણ ભાઇઓમાં હસમુખભાઈ વચેટ હતા. અને હસમુખભાઈને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army