અર્થતંત્ર / ભાજપનાં આ દિગ્ગજ નેતાએ આર્થિક કટોકટી જાહેર કરવા મોદી સરકારને પ્રશ્નાર્થ કર્યો, દિલ્હીમાં ખળભળાટ

subramanian swamy asked question about emergency in economy and writes letter to pm modi

દિગ્ગજ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી આર્થિક કટોકટી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ટૂંક સમય પહેલા જ તેમણે કોરોના વાયરસ મુદ્દે રાહત પેકેજ જાહેર કરવાની વાત કરી હતી જ્યારે હવે ફરીએકવાર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે શું દેશમાં આર્થિક કટોકટીની જાહેરાત કરી દેવી જોઈએ? સરકારે પોતે સામે આવીને આશંકાઓ દૂર કરવી જોઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ