બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
Pravin
Last Updated: 06:14 PM, 1 February 2022
લવિંગ અને મધ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે આપે છે રક્ષણ
થોડા જ દિવસોમાં દૂર કરી દેશે ઉધરસ
આ જ કારણ છે કે આ સિઝનમાં મોટાભાગના લોકો શરદી, ઉધરસ, તાવ અને ફ્લૂ જેવી બીમારીઓનો શિકાર બને છે. ખાસ કરીને આ ઋતુમાં ખાંસી મોટી સમસ્યા બની જાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
લવિંગ અને મધ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ઘરેલું ઉપાયમાંથી એક ઉપાય છે શેકેલી લવિંગ અને મધ. આ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે આપે છે રક્ષણ
લવિંગ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી લઈને દાંતના પોલાણને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. તેની ગરમતાને કારણે, લોકો શિયાળામાં તેનો ખૂબ ઉપયોગ કરે છે. જ્યાં લવિંગ શરદી, અને કફથી રાહત આપે છે, તો બીજી તરફ ઉધરસથી છુટકારો અપાવવા માટે પણ તે સારો ઉપાય છે. આટલું જ નહીં, જો તમે શેકેલી લવિંગ અને મધના મિશ્રણનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમે ઉધરસથી પણ છુટકારો મેળવી શકો છો. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મધ અને શેકેલી લવિંગના મિશ્રણનો ઉપયોગ કેવી રીતે કરવો.
આવી રીતે કરો ઉપયોગ
-સૌ પ્રથમ 4 થી 5 લવિંગ લો અને તેને ધીમી આંચ પર શેકી લો.
-ત્યાર બાદ શેકેલી લવિંગને પીસીને તેમાંથી પાવડર બનાવી લો.
-હવે તેમાં એક ચમચી મધ મિક્સ કરો.
-પછી દરરોજ રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો.
-તેને રોજ પીવાથી તમારી ઉધરસ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.
- તેના સેવનથી માત્ર ઉધરસ જ નહીં પરંતુ ગળામાં દુખાવો, શરદી, અને બંધ નાકમાં પણ રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army