હુકમથી / 4 મનપામાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત બાદ S.T વિભાગનો મોટો નિર્ણય, મુસાફરી કરતા પહેલાં જાણી લેજો

st bus can not enter in 4 city Gujarat due to night curfew

ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને પગલે 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ ST બસો નહિ જાય, મુસાફરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા ST નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ