બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Politics / વિશ્વ / Sri Lanka crisis: Troops ordered to shoot at those damaging public property
Parth
Last Updated: 09:10 PM, 10 May 2022
શૂટ એટ સાઇટ
શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરાયા બાદ પણ લોકો હિંસાને રોકી રહ્યા નથી, આખા દેશમાં ઠેર ઠેર આગ ચંપીની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં વિરોધને દબાવવા માટે સરકારે જોતાં જ ગોળી મારી દેવાના આદેશ દેશની સેનાને આપ્યા છે.
I pray for peace in #Srilanka through my SandArt at Puri beach, Odisha. pic.twitter.com/6da4GB8qHK
— Sudarsan Pattnaik (@sudarsansand) May 10, 2022
સોમવારે મોટા મોટા નેતાઓના ઘર સળગાવાયા
નોંધનીય છે કે શ્રીલંકામાં પ્રધાનમંત્રીના રાજીનામાં બાદથી હિંસા ખૂબ વધી ગઈ છે. રાજીનામું આપનાર પૂર્વ PMના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે થયેલ હિંસામાં એક સાંસદ સહિત કુલ 5 લોકોના મોત થયા હતા.
રાષ્ટ્રપતિએ લોકોને અપીલ કરી છે કે લોકો ગમે તે પાર્ટીના હોય તે તાત્કાલિક હિંસાને રોકે, નાગરિકોની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવે.
House of just-resigned PM of Sri Lanka Mahinda Rajapaksa burnt down. Houses of many MPs also have been burnt down. pic.twitter.com/oq10kRoiEj
— Sidhant Sibal (@sidhant) May 9, 2022
પૂર્વ પીએમ દેશ છોડીને ભાગશે?
લોકો કહી રહ્યા છે કે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે દેશ છોડીને ભાગી શકે છે ત્યારે તેમના દીકરા નમલે મીડિયાને જાણકારી આપી હતી કે મારા પિતા સુરક્ષિત છે છે તેઓ પરિવાર સાથે વાત કરી રહ્યા છે. તેઓ ક્યાંય જવાના નથી.
કેમ થઈ આવી હાલત?
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી શ્રીલંકામાં આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, લોકોને ખાવાના પણ ફાંફાં પડ્યા હતા તે બાદ દેશમાં સરકાર સામે હિંસક પ્રદર્શન થયા અને ભારે દબાણ બાદ પ્રધાનમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ચાર દિવસ પહેલા જ દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ભારત પણ આ પરિસ્થિતિમાં શ્રીલંકાને બનતી સંપૂર્ણ મદદ પહોંચાડી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army