નિવેદન / શિવસેનાના નેતાનો ભાજપ પર પલટવાર, જે વચન નથી નિભાવતા, તેઓ સત્તા નથી મેળવતા

social media trolls need to be ignored aaditya thackeray dig at bjp

શિવસેનાના ધારાસભ્ય આદિત્ય ઠાકરે કહ્યું કે સોશિયલ મીડિયા ટ્રોલ્સ પર ધ્યાન ન આપવાની જરૂર છે, તથા તેઓએ પૂર્વ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જેમણે વચન પૂર્ણ નથી કર્યા તેઓ આજે સત્તામાં નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ