Save Soil / આજે સદગુરૂ જગ્ગીના જામસાહેબના બનશે મહેમાન, જામનગરમાં આગમન સાથે જ ઈતિહાસનું થશે પુનરાવર્તન

shri jaggi sadguru vasudev save soil jamsaheb jamnagar 29 may 2022

વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ શ્રી જગ્ગી સદગુરૂ સેવ ધ સોઈલ-માટી બચાવો(SAVE SOIL) અભિયાન અંતર્ગત વિશ્વના 24 જેટલા દેશોમાં બાઈક પર એકલા ફરી માટી બચાવવાનો મેસેજ આપી રહ્યા છે. ત્યારે આજે સદગુરૂ જામનગરના રાજવી જામસાહેબના મહેમાન બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ