નિવેદન / સંજય રાઉતે કહ્યું, શિવસેના ધારે તો પોતાના દમ પર સરકાર બનાવી શકે છે, જાણો સમીકરણ

shivsena mp sanjay raut said that people of maharashtra wants cm of shivsena

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને બીજેપી સાથે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાએ પોતાના દમ પર સરકાર બનાવવાની વાત કરતા રાજકીય હલચલ તેજ બની છે. એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે જો શિવસેના ઇચ્છે તો પોતાના દમ પર રાજ્યમાં સરકાર બનાવી શકે છે. રાઉતનું કહેવું છે કે જો શિવસેના નિર્ણય કરે છે તો તેને સ્થિર સરકાર બનાવવા માટે જરુરી સંખ્યા મળી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ