આક્રોશ / બોર્ડર પર નેપાળ દ્વારા થતા ફાયરિંગને લઇને શિવસેના ભડકી, કહ્યું- બંદૂકના નાળચા તોડી નાંખો

shiv sena shows anger on nepal over border firing

દેશની સરહદ પર નેપાળ સશસ્ત્ર પોલીસ દળ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ફાયરિંગ પર પ્રહાર કરતા શિવસેનાએ મંગળવારે કહ્યું હતું કે નેપાળી બંદૂકોના નાળચા તાત્કાલિક તોડી નાખવા જોઈએ અન્યથા આવા કિસ્સાઓ હંમેશની જેમ મામૂલી બની જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ