આઘાત / આ ફિલ્મ બંધ થઈ ગઈ અને સુશાંત રડી પડ્યો, અડધી અડધી રાતે મને ફોન કરતો : દિગ્ગજ ડિરેક્ટરનો ખુલાસો

shekhar kapoor talks about paani

બોલીવૂડના યંગ અને પ્રભાવશાળી એક્ટર સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કર્યો અને તેમની પાછળ કેટલીયે દિલચસ્પ યાદો છોડી ગયા. આજે મનોજ વાજપેયી સાથે ઇન્ટાગ્રામ લાઇવ પર ડાયરેક્ટર શેખર કપૂરે જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતની સાથે ફિલ્મ પાણીમાં કામ કરવાના હતા. આ ફિલ્મમાં સુશાંત ગોરાનો કિરદાર નિભાવવાના હતા. આ ફિલ્મ માટે સુશાંતે કેટલાય મહિનાથી તૈયારીઓ પણ કરી હતી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ