લોકતંત્રની ચિંતા / થરૂરે મોદીને કહ્યું લોકોની સાથે રહો નહીંતર ‘મન કી બાત’ એ ‘મૌન કી બાત’ બની જશે

 Shashi Tharoor's letter to PM Modi Stay with people, They Need Freedom

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી શશી થરૂરે મોબ લિંચિંગ મુદ્દે PM મોદીને પત્ર લખાનર હસ્તીઓ વિરૂદ્ધ FIR નોંધવા અંગે ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. થરૂરે જણાવ્યું કે PM મોદીને જનતાનો પક્ષ રાખવનો પણ આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે તમારી ‘મન કી બાત’ ક્યાંક નાગરિકો માટે ‘મૌન કી બાત’ ન બની જાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ