Shani Sadhesati 2021 / વર્ષ 2021માં આ રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ, જાણો ખાસ ઉપાયો પણ

shani sadesati and dhaiya will be effect on these zodiac signs in 2021

જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું સ્થાન મહત્વનું રહે છે. નવગ્રહોમાં શનિને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. કોઈના પણ ભવિષ્યને જાણવામાં શનિની સ્થિતિ મહત્વની રહે છે. શનિ સ્વાભાવે ક્રૂર અને અલગાવવાદી છે. વર્ષ 2021માં આ રાશિના જાતકોની કુંડળીમાં શનિ અશુભ ભાવમાં રહેશે અને જાતકોને અશુભ ફળ મળશે. શનિ મંદગતિએ ચાલે તો પરિણામ ધીમું મળે છે. તો જાણો શનિની સાડા સાતી અને ઢૈય્યાથી બચવાના ખાસ ઉપાયો પણ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ