6 ઓગસ્ટે એટલે કે આજે શ્રાવણનો બીજો સોમવાર છે. જે ખૂબ જ શુભ યોગ સાથે આવી રહ્યો છે. સવારે નહીંને ભગવાની શિવની ભાંગ ઘતૂરો અને મધની પૂજા કરવા પર ગંભીર રોગોને પણ માત આપી શકાય છે. એના અતિરિક્ત શિવપુરાણ શિવચાલીસનો પાઠ અને મહામૃત્યુંજય નો જાપ શુભ ફળ આપે છે.
ગૌધ્રૃતનો દીપ પ્રગટાવો ચંદનની ધૂપ કરો ગુલાભી ફૂલ ચઢાવો ગુલાબ ચઢાવો ખીરનો ભોગ ચઢાવો તથા क्लीं काममूर्तये नमः शिवाय क्लीं॥ આ મંત્રનો 1 માળા જાપ કરો. પૂજન બાદ ભોગ કોઇ સુહાગનને ભેટ કરો.