EK Vaat Kau / 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ, બાળકોને મોકલવા કે નહીં? જાણી લો આ છે નિયમો

રાજ્ય સરકાર દ્વારા 23 નવેમ્બરથી સ્કૂલ-કોલેજ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે બાળકોને મોકલવા કે નહીં તે અંગે વાલીઓ અસમંજસમાં છે. તો EK Vaat Kauમાં જાણી લો આ નિયમો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ