વિવાદ / દાન-ધર્મ માટે જાણીતા સવજી ધોળકિયા વિવાદમાં સપડાયા

Savji Dholakia, known for donation-religion, is involved in the dispute

દાન-ધર્મ અને પૂર્ણ માટે જાણિતા સવજી ધોળકિયા એક સારા વ્યક્તિની ઓળખ ધરાવે છે. પરંતુ જે પ્રકારે નર્મદા નદી કાંઠે બનેલા પોતાના રિસોર્ટમાં જવા માટે નદીની વચ્ચે પાળો બાંધીને સવજી ધોળકિયાએ વિવાદ સર્જ્યો છે. ત્યારે શું છે જોઈએ આ ગ્રાઉન્ડ રિપોર્ટ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ